NEWS
15 April 2012
"લિયોનાર્દો દ વિન્ચી"
વિશ્વના મહાન ચિત્રકાર લિયોનાર્દો દ વિન્ચીનો જન્મ તા.૧૫/૦૪/૧૪૫૨ના રોજ ઇટાલીમાં થયો હતો. મશીનગન સબમરીન તેમજ બે માળવાળું વહાણ પણ તેમણે બનાવ્યું હતું. મોનાલીસાના, ચહેરા પરના ભાવ, તેની આંખો આ બધાને કારણે આ ચિત્રનો જાદુ આજેય એવો જ છે. તેઓ ગણિત, ખગોળશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, યંત્રવિદ્યા, ઇજનેરી જેવા ક્ષેત્રોના નિષ્ણાત હતા. તેઓ ધર્મ કે ઇશ્વરમાં માનતા ન હતા. જ્ઞાન અને કલા જ એમના ઇશ્વર. ઇ.સ. ૧૫૧૯માં એમણે નશ્વર દેહ છોડ્યો. રાજા ફ્રાંસિસે કહ્યું હતું કે, 'લિયોનાર્દો જેટલું જ્ઞાન ધરાવનારો અન્ય કોઇ આખી પૃથ્વી પર પાક્યો નથી.'
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ