NEWS
21 April 2012
• ગુજરાતના અભયારણ્યો •
|
ડૉ. વિક્રમ સારાભાઇ
ડૉ. વિક્રમ સારાભાઇ
જન્મની વિગત ૧૨ ઓગસ્ટ,૧૯૧૯
અમદાવાદ, ગુજરાત
મૃત્યુની વિગત ૩૦ ડિસેમ્બર, ૧૯૭૧
થિરુવન્નથપુરમ માં કોવલમ, કેરાલા
રાષ્ટ્રીયતા ભારતીય
અભ્યાસ પી.એચ.ડી.
વ્યવસાય વૈજ્ઞાનીક
કાપડ અને દવાનો કૌટુંબીક વ્યવસાય
વતન અમદાવાદ
ખિતાબ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતા
પદ્મભૂષણ
પદ્મવિભૂષણ
જીવનસાથી મૃણાલીની સારાભાઇ
સંતાન કાર્તિકેય - મલ્લિકા
માતા-પિતા સરલા - અંબાલાલ સારાભાઇ
20 April 2012
"સ્વામી વિવેકાનંદ"
"ઊઠો છાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" નો પ્રેરક સંદેશો આપનાર સ્વામી
વિવેકાનંદનો જન્મ ૧૨મી જાન્યુઆરી ૧૮૮૩ના રોજ કલકત્તામાં થયો હતો. તેમનું
મૂળનામ નરેન્દ્ર હતુ. સ્વામી વિવેકાનંદે બી.એ. પાસ થયા પછી રામકૃષ્ણ પરમહંસને
ગુરુ બનાવ્યા.આધ્યાત્મિક જિજ્ઞાસાનીપરિતૃપ્તિ ગુરુજી પાસેથી થતાં ૧૮૮૪માં
સંન્યાસ ધારણ કર્યો. પછી વિવેકાનંદ નામ રાખી સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું.
૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં પોતાના અવિરત
વક્તવ્યથી હજારો શ્રોતાઓને પ્રભાવિત કર્યા અને વેદાન્તનો ડંકો વગાડ્યો.
ઇગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્વિસ વગેરે દેશોમાં તત્વજ્ઞાનની સબળ અને
સફળ રજુઆતો કરી. ગુરુજીની સ્મૃર્તિમાં રામકૃષ્ણ મિશનની તેમજ બેલૂર મઠની
સ્થાપના કરી. તેમના જન્મદિવસને આજે આપણે યુવાદિન તરીકે ઉજવીએ છીએ.
વિવેકાનંદનો જન્મ ૧૨મી જાન્યુઆરી ૧૮૮૩ના રોજ કલકત્તામાં થયો હતો. તેમનું
મૂળનામ નરેન્દ્ર હતુ. સ્વામી વિવેકાનંદે બી.એ. પાસ થયા પછી રામકૃષ્ણ પરમહંસને
ગુરુ બનાવ્યા.આધ્યાત્મિક જિજ્ઞાસાનીપરિતૃપ્તિ ગુરુજી પાસેથી થતાં ૧૮૮૪માં
સંન્યાસ ધારણ કર્યો. પછી વિવેકાનંદ નામ રાખી સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું.
૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં પોતાના અવિરત
વક્તવ્યથી હજારો શ્રોતાઓને પ્રભાવિત કર્યા અને વેદાન્તનો ડંકો વગાડ્યો.
ઇગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્વિસ વગેરે દેશોમાં તત્વજ્ઞાનની સબળ અને
સફળ રજુઆતો કરી. ગુરુજીની સ્મૃર્તિમાં રામકૃષ્ણ મિશનની તેમજ બેલૂર મઠની
સ્થાપના કરી. તેમના જન્મદિવસને આજે આપણે યુવાદિન તરીકે ઉજવીએ છીએ.
"ઇન્દુલાલ યાજ્ઞિક"
નડિયાદના નાગર કુટુંબમાં ૨૨મી ફેબ્રુઆરી ૧૮૯૨ના રોજ શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ થયો હતો. ઇ.સ. ૧૯૧૨માં બી.એ. એલ.એલ.બી. થયા. ગાંધીજીની વિચારસરણીના વિરોધ છતાં સાચું લાગ્યું તે સ્વીકાર્ય. ઇન્દુલાલનું બીજુ નામ છે આંદોલન પ્રચંડ આંદોલન.બંગભંગ, સ્વદેશી ચળવળ, હોમરૂલ લીગ અને બૉમ્બ પ્રવૃતિ, ગાંધીવાદ, સમાજવાદ અને સામ્યવાદ ગળે ઉતારીને કિસાનોના પ્રશ્નોમાં જલદ રીતે કાર્યરત રહીને છ દાયકા સુધી વિશાળ ફલક ઉપર અન્યાય સામે એમનો આતશ ભભૂકતો જ રહ્યો. ઇ.સ. ૧૯૧૭માં બીજી કેળવણી પરિષદ યોજી રાષ્ટ્રીય કેળવણીની વિચારધારા સાથે 'ગુજરાત વિદ્યાપીઠ'નું બીજ રોપાયું. ઇ.સ. ૧૯૫૬માં મહાગુજરાત આંદોલન ઉપાડી 'જનતા પરિષદ'ની રચના કરી. ઇ.સ. ૧૯૭૨માં દેહવિલય થયો.
Subscribe to:
Posts (Atom)