ગુજરાતી ભાષાના ગરબી કવિ દયારામનો જન્મ નર્મદા તટે ચાણોદ ગામે થયો હતો. દયારામને કેશવદાસ અને ઇચ્છારામ ભટ્ટજીનો સંસર્ગ થયો અને તોફાની યુવાનોના તરંગોમાં ભક્તિભરી જીવન નૌકા વહેવા લાગી. ભારતના તીર્થોની ત્રણ ત્રણ વખત યાત્રા કરી. ડાકોરથી દ્વારકા સુધીની મંદિરોમાં ભક્તિરસથી તરબોળ ગરબીઓ પોતાના સુરીલાં કંઠે તેમણે રામ સાગર સાથે ગાતા કૃષ્ણ લીલાનાં પદો અતિ લોકપ્રિય છે જેમાં ગોપી હ્દયના સુંદરભાવે અભિવ્યક્તિ કર્યા છે. તેમણે ૧૩૫ જેટલા ગરબી ગ્રંથો લખ્યા છે. તા.૯/૨/૧૮૫૨ ના રોજ શ્રી દયારામે પોતાનો નશ્વર દેહ છોડ્યો.
"દયારામભાઇ એટલે ગુજરાતની મધુરતા, ઝમક, ઝબકાર અને વિહ્વળતા" ગુજરાતનું નારી સંગીત એમની એક એક ગરબી ગુજરાતનું મહામૂલું મોતી છે.
NEWS
19 April 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ