NEWS
28 January 2013
25 January 2013
કોનું મૃત્યુ થયું કહેવાય ?
~> એરિસ્ટોટલનું મૃત્યુ એટલે તત્વચિંતકનું મૃત્યુ.
~> નેપોલિયનનું મૃત્યુ એટલે મહારથીનું મૃત્યુ.
~> ગાંધીજીનું મૃત્યુ એટલે મહાત્માનું મૃત્યુ.
~> દુર્યોધનનું મૃત્યુ એટલે પાપાત્માનું મૃત્યુ.
~> શેક્સપિયરનું મૃત્યુ એટલે સાહિત્યકારનું મૃત્યુ.
~> હિટલરનું મૃત્યુ એટલે માંધાતાનું મૃત્યુ.
~> યુધિષ્ઠિરનું મૃત્યુ એટલે ધર્માત્માનું મૃત્યુ.
~> મીરાંબાઇનું મૃત્યુ એટલે સંતનું મૃત્યુ.
~> ઔરંગઝેબનું મૃત્યુ એટલે ધર્માંધનું મૃત્યુ.
~> કૃષ્ણનું મૃત્યુ એટલે દેવનું મૃત્યુ.
~> રાવણનું મૃત્યુ એટલે ઘમંડીનું મૃત્યુ.
~> સિકંદરનું મૃત્યુ એટલે સમ્રાટનું મૃત્યુ.
~> ચર્ચિલનું મૃત્યુ એટલે રાજનિતિજ્ઞનું મૃત્યુ.
~> બ્રેડમેનનું મૃત્યુ એટલે ખેલાડીનું મૃત્યુ.
~> નેપોલિયનનું મૃત્યુ એટલે મહારથીનું મૃત્યુ.
~> ગાંધીજીનું મૃત્યુ એટલે મહાત્માનું મૃત્યુ.
~> દુર્યોધનનું મૃત્યુ એટલે પાપાત્માનું મૃત્યુ.
~> શેક્સપિયરનું મૃત્યુ એટલે સાહિત્યકારનું મૃત્યુ.
~> હિટલરનું મૃત્યુ એટલે માંધાતાનું મૃત્યુ.
~> યુધિષ્ઠિરનું મૃત્યુ એટલે ધર્માત્માનું મૃત્યુ.
~> મીરાંબાઇનું મૃત્યુ એટલે સંતનું મૃત્યુ.
~> ઔરંગઝેબનું મૃત્યુ એટલે ધર્માંધનું મૃત્યુ.
~> કૃષ્ણનું મૃત્યુ એટલે દેવનું મૃત્યુ.
~> રાવણનું મૃત્યુ એટલે ઘમંડીનું મૃત્યુ.
~> સિકંદરનું મૃત્યુ એટલે સમ્રાટનું મૃત્યુ.
~> ચર્ચિલનું મૃત્યુ એટલે રાજનિતિજ્ઞનું મૃત્યુ.
~> બ્રેડમેનનું મૃત્યુ એટલે ખેલાડીનું મૃત્યુ.
24 January 2013
Subscribe to:
Posts (Atom)