NEWS
10 May 2012
06 May 2012
સર્વશિક્ષા અભિયાનમા ભરતી જાહેરાત
સર્વશિક્ષા અભિયાનમા ભરતી જાહેરાત
02 May 2012
'''શામળાજી'''
'''શામળાજી'''
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક એવા ભિલોડા તાલુકામાં આવેલું એક મોટું ગામ છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે. આ ઉપરાંત શામળાજી રાજ્ય ધોરી માર્ગ દ્વારા પણ આસપાસનાં મહત્વનાં સ્થળો સાથે જોડાયેલું છે.
'''શામળાજી''' એ મેશ્વો નદીના કિનારા પર આવેલું જાણીતું પ્રાચીન યાત્રા સ્થળ છે. શામળાજી મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ છે અને તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. જે શામળાજીનું મુખ્ય મંદિર છે, તે ભગવાન કૃષ્ણના નામ (શામળશા શેઠ) ઉપરથી પડયું છે. આ મંદિર હિન્દુ સ્થાપત્યનો અતિ સુંદર નમુનો છે. આ મંદિર ૧૦ કે ૧૧ સૈકામાં બંધાયેલુ હોવાનુ માનવામાં આવે છે. આ મંદિરનું સમારકામ પણ પ૦૦ વર્ષ પહેલા થયું હોવાનું માનવામાં આવે છે. શામળાજીના મેળા તરીકે જાણીતો વિશાળ મેળો કારતક સુદ પુનમ (મોટેભાગે ઓકટોબર)માં ભરાય છે.
શામળાજી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી, પશુપાલન અને વેપારધંધાનો છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, આઇ.ટી.આઇ., બી.એડ. કોલેજ તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.શામળાજી નજીક શામળ વન આવેલ છે જેમાં દરેક જાત નાં વૃક્ષૉ મળે છે.શામળાજી મંદિર નજીક એક કુવો છે. જેને વાવ કહે છે.
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક એવા ભિલોડા તાલુકામાં આવેલું એક મોટું ગામ છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે. આ ઉપરાંત શામળાજી રાજ્ય ધોરી માર્ગ દ્વારા પણ આસપાસનાં મહત્વનાં સ્થળો સાથે જોડાયેલું છે.
'''શામળાજી''' એ મેશ્વો નદીના કિનારા પર આવેલું જાણીતું પ્રાચીન યાત્રા સ્થળ છે. શામળાજી મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ છે અને તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. જે શામળાજીનું મુખ્ય મંદિર છે, તે ભગવાન કૃષ્ણના નામ (શામળશા શેઠ) ઉપરથી પડયું છે. આ મંદિર હિન્દુ સ્થાપત્યનો અતિ સુંદર નમુનો છે. આ મંદિર ૧૦ કે ૧૧ સૈકામાં બંધાયેલુ હોવાનુ માનવામાં આવે છે. આ મંદિરનું સમારકામ પણ પ૦૦ વર્ષ પહેલા થયું હોવાનું માનવામાં આવે છે. શામળાજીના મેળા તરીકે જાણીતો વિશાળ મેળો કારતક સુદ પુનમ (મોટેભાગે ઓકટોબર)માં ભરાય છે.
શામળાજી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી, પશુપાલન અને વેપારધંધાનો છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, આઇ.ટી.આઇ., બી.એડ. કોલેજ તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.શામળાજી નજીક શામળ વન આવેલ છે જેમાં દરેક જાત નાં વૃક્ષૉ મળે છે.શામળાજી મંદિર નજીક એક કુવો છે. જેને વાવ કહે છે.
" પાવાગઢનો ઇતિહાસ "
પાવાગઢ પંચમહાલ જિલ્લાનું ગામ છે, જે ઐતિહાસિક ગામ ચાંપાનેરની નજીક આવેલું છે. પર્વત પર આવેલા પાવાગઢ ખાતે મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જે શ્રધ્ધાળુઓ માટે એક અગત્યનું યાત્રાધામ છે અને દર વર્ષે લાખો લોકો પાવાગઢની મુલાકાતે આવે છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે.
===ધાર્મિક કથા===
વર્ષો પહેલા પાવાગઢ - ચાંપાનેર પંથકમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકામાતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકામાતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઇ કુળના છેલ્લા સાશક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રીમાં મદિરાપાન કર્યું અને રુપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રુપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઇ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરુપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. આજ પતઇ રાજા જયસિંહને મહમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં મુઘલ સામ્રાજ્ય સ્થાપ્યું.
===ધાર્મિક કથા===
વર્ષો પહેલા પાવાગઢ - ચાંપાનેર પંથકમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકામાતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકામાતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઇ કુળના છેલ્લા સાશક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રીમાં મદિરાપાન કર્યું અને રુપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રુપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઇ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરુપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. આજ પતઇ રાજા જયસિંહને મહમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં મુઘલ સામ્રાજ્ય સ્થાપ્યું.
22 April 2012
21 April 2012
ગુજરાતના રાજ્યપાલો
ગુજરાતના રાજ્યપાલશ્રીઓ ની યાદી
ક્રમ | રાજ્યપાલ | સમયગાળો |
---|---|---|
૧ | મહેંદી નવાઝ જંગ | ૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫ |
૨ | નિત્યાનંદ કાનુગો | ૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭ |
૩ | પી.એન.ભગવતી (કાર્યકારી) | ૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭ |
૪ | ડૉ.શ્રીમન્નારાયણ | ૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩ |
૫ | વી.એન.ભગવતી (કાર્યકારી) | ૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩ |
૬ | કે.કે.વિશ્વનાથન | ૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮ |
૭ | શ્રીમતી શારદા મુખર્જી | ૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩ |
૮ | પ્રો.કે.એમ.ચાંડી | ૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪ |
૯ | બી.કે.નહેરુ | ૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬ |
૧૦ | આર.કે.ત્રિવેદી | ૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦ |
૧૧ | મહિપાલસિંહ શાસ્ત્રી | ૨-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦ |
૧૨ | ડૉ.સ્વરૂપસિંહ | ૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫ |
૧૩ | નરેશચંદ્ર સક્સેના | ૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬ |
૧૪ | કૃષ્ણપાલસિંહ | ૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮ |
૧૫ | અંશુમનસિંહ | ૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯ |
૧૬ | કે.જી.બાલક્રિશ્નન (કાર્યકારી) | ૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯ |
૧૭ | સુંદરસિંહ ભંડારી | ૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩ |
૧૮ | કૈલાશપતિ મિશ્રા | ૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪ |
૧૯ | ડૉ.બલરામ ઝાખડ (કાર્યકારી) | ૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪ |
૨૦ | નવલકિશોર શર્મા | ૨૪-૭-૨૦૦૪ થી ૨૯-૭-૨૦૦૯ |
૨૧ | એસ.સી.જમિર (કાર્યકારી) | ૩૦-૭-૨૦૦૯ થી ૨૬-૧૧-૨૦૦૯ |
૨૨ | ડૉ.કમલા બેનિવાલ | ૨૭-૧૧-૨૦૦૯ થી (હાલમાં) |
Subscribe to:
Posts (Atom)