NEWS
22 April 2012
21 April 2012
ગુજરાતના રાજ્યપાલો
ગુજરાતના રાજ્યપાલશ્રીઓ ની યાદી
ક્રમ | રાજ્યપાલ | સમયગાળો |
---|---|---|
૧ | મહેંદી નવાઝ જંગ | ૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫ |
૨ | નિત્યાનંદ કાનુગો | ૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭ |
૩ | પી.એન.ભગવતી (કાર્યકારી) | ૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭ |
૪ | ડૉ.શ્રીમન્નારાયણ | ૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩ |
૫ | વી.એન.ભગવતી (કાર્યકારી) | ૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩ |
૬ | કે.કે.વિશ્વનાથન | ૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮ |
૭ | શ્રીમતી શારદા મુખર્જી | ૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩ |
૮ | પ્રો.કે.એમ.ચાંડી | ૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪ |
૯ | બી.કે.નહેરુ | ૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬ |
૧૦ | આર.કે.ત્રિવેદી | ૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦ |
૧૧ | મહિપાલસિંહ શાસ્ત્રી | ૨-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦ |
૧૨ | ડૉ.સ્વરૂપસિંહ | ૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫ |
૧૩ | નરેશચંદ્ર સક્સેના | ૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬ |
૧૪ | કૃષ્ણપાલસિંહ | ૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮ |
૧૫ | અંશુમનસિંહ | ૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯ |
૧૬ | કે.જી.બાલક્રિશ્નન (કાર્યકારી) | ૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯ |
૧૭ | સુંદરસિંહ ભંડારી | ૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩ |
૧૮ | કૈલાશપતિ મિશ્રા | ૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪ |
૧૯ | ડૉ.બલરામ ઝાખડ (કાર્યકારી) | ૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪ |
૨૦ | નવલકિશોર શર્મા | ૨૪-૭-૨૦૦૪ થી ૨૯-૭-૨૦૦૯ |
૨૧ | એસ.સી.જમિર (કાર્યકારી) | ૩૦-૭-૨૦૦૯ થી ૨૬-૧૧-૨૦૦૯ |
૨૨ | ડૉ.કમલા બેનિવાલ | ૨૭-૧૧-૨૦૦૯ થી (હાલમાં) |
ગુજરાત રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓ
• ગુજરાતના અભયારણ્યો •
|
ડૉ. વિક્રમ સારાભાઇ
ડૉ. વિક્રમ સારાભાઇ
જન્મની વિગત ૧૨ ઓગસ્ટ,૧૯૧૯
અમદાવાદ, ગુજરાત
મૃત્યુની વિગત ૩૦ ડિસેમ્બર, ૧૯૭૧
થિરુવન્નથપુરમ માં કોવલમ, કેરાલા
રાષ્ટ્રીયતા ભારતીય
અભ્યાસ પી.એચ.ડી.
વ્યવસાય વૈજ્ઞાનીક
કાપડ અને દવાનો કૌટુંબીક વ્યવસાય
વતન અમદાવાદ
ખિતાબ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતા
પદ્મભૂષણ
પદ્મવિભૂષણ
જીવનસાથી મૃણાલીની સારાભાઇ
સંતાન કાર્તિકેય - મલ્લિકા
માતા-પિતા સરલા - અંબાલાલ સારાભાઇ
20 April 2012
"સ્વામી વિવેકાનંદ"
"ઊઠો છાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" નો પ્રેરક સંદેશો આપનાર સ્વામી
વિવેકાનંદનો જન્મ ૧૨મી જાન્યુઆરી ૧૮૮૩ના રોજ કલકત્તામાં થયો હતો. તેમનું
મૂળનામ નરેન્દ્ર હતુ. સ્વામી વિવેકાનંદે બી.એ. પાસ થયા પછી રામકૃષ્ણ પરમહંસને
ગુરુ બનાવ્યા.આધ્યાત્મિક જિજ્ઞાસાનીપરિતૃપ્તિ ગુરુજી પાસેથી થતાં ૧૮૮૪માં
સંન્યાસ ધારણ કર્યો. પછી વિવેકાનંદ નામ રાખી સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું.
૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં પોતાના અવિરત
વક્તવ્યથી હજારો શ્રોતાઓને પ્રભાવિત કર્યા અને વેદાન્તનો ડંકો વગાડ્યો.
ઇગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્વિસ વગેરે દેશોમાં તત્વજ્ઞાનની સબળ અને
સફળ રજુઆતો કરી. ગુરુજીની સ્મૃર્તિમાં રામકૃષ્ણ મિશનની તેમજ બેલૂર મઠની
સ્થાપના કરી. તેમના જન્મદિવસને આજે આપણે યુવાદિન તરીકે ઉજવીએ છીએ.
વિવેકાનંદનો જન્મ ૧૨મી જાન્યુઆરી ૧૮૮૩ના રોજ કલકત્તામાં થયો હતો. તેમનું
મૂળનામ નરેન્દ્ર હતુ. સ્વામી વિવેકાનંદે બી.એ. પાસ થયા પછી રામકૃષ્ણ પરમહંસને
ગુરુ બનાવ્યા.આધ્યાત્મિક જિજ્ઞાસાનીપરિતૃપ્તિ ગુરુજી પાસેથી થતાં ૧૮૮૪માં
સંન્યાસ ધારણ કર્યો. પછી વિવેકાનંદ નામ રાખી સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું.
૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં પોતાના અવિરત
વક્તવ્યથી હજારો શ્રોતાઓને પ્રભાવિત કર્યા અને વેદાન્તનો ડંકો વગાડ્યો.
ઇગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્વિસ વગેરે દેશોમાં તત્વજ્ઞાનની સબળ અને
સફળ રજુઆતો કરી. ગુરુજીની સ્મૃર્તિમાં રામકૃષ્ણ મિશનની તેમજ બેલૂર મઠની
સ્થાપના કરી. તેમના જન્મદિવસને આજે આપણે યુવાદિન તરીકે ઉજવીએ છીએ.
Subscribe to:
Posts (Atom)